રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’નો બોક્સ ઓફિસ પર ધમાકો: ₹50 કરોડ પાર કરી બની ટોપ-5 મરાઠી ફિલ્મ, ટેક્સ-ફ્રી કરવાની માંગ
મુંબઈ: રિતેશ દેશમુખના ડિરેક્શનમાં બનેલી અને છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ ‘રાજા શિવાજી’ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. 1 મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે મરાઠી સિનેમામાં નવો બેન્ચમાર્ક સેટ કરતા ₹50 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ટોપ-5 મરાઠી ફિલ્મોની યાદીમાં શાનદાર […]
