અમરનાથ યાત્રા : માત્ર ૩ જ દિવસમાં ૯૦% શિવલિંગ ઓગળી ગયું, ઊંચાઈ માત્ર ૧ ફૂટ બાકી રહેતા શ્રદ્ધાળુઓ ચિંતિત
શ્રીનગર/જમ્મુ: દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતી પવિત્ર અમરનાથ યાત્રાને લઈને એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ૫૭ દિવસ સુધી ચાલનારી આ પવિત્ર યાત્રાને હજુ માત્ર ૩ જ દિવસ થયા છે ત્યાં બાબા બરફાનીનું પવિત્ર હિમ શિવલિંગ લગભગ ૯૦% જેટલું ઓગળી ગયું છે. સોમવારે સામે આવેલી તસવીરો અનુસાર, શિવલિંગનું કદ ઘટીને હવે […]
