AAPમાં ભડકો: શું રાઘવ ચઢ્ઢાની પાંખો કાપી નાખવામાં આવી? જાણો લંડન કનેક્શનથી લઈને પદ છીનવાવા સુધીની અંદરની વાત
London Visit અને પાર્ટીની નારાજગી જ્યારે Aam Aadmi Party ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જેલમાં હતા અને મનીષ સિસોદિયાથી લઈને સંજય સિંહ સુધીના તમામ દિગ્ગજ નેતાઓ કાયદાકીય લડત લડી રહ્યા હતા, ત્યારે રાઘવ ચઢ્ઢાની લંડનમાં હાજરીએ અનેક સવાલો ઉભા કર્યા હતા. જોકે સત્તાવાર રીતે આંખના ઓપરેશનનું કારણ આપવામાં આવ્યું હતું, પરંતુ પક્ષના કાર્યકરોમાં એવી ચર્ચા છે […]






