Shanidev ji ધર્મનો લલકાર

Shani Dev Gochar 2026: આવતા વર્ષે આ રાશિઓ પર નહીં રહે શનિદેવની કૃપા, સાવધાની એ જ સુરક્ષા

  • December 9, 2025
  • 0 Comments

ધર્મ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવના ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. કર્મફળના દાતા તરીકે પણ શનિદેવની પૂજા કરવામાં આવે છે. શનિદેવ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. જેને શનિ ગોચર કહેવામાં આવે છે. શનિદેવનું રાશિ પરિવર્તનની અસર જે તે રાશિ પર થાય છે. માર્ચ 2025માં શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ્યા હતા. વર્ષ 2027 સુધી […]

Poornima ધર્મનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Hindu Calendar: વર્ષ 2026માં કુલ 13 પૂનમ, 17મી મે થી અધિક માસનો પ્રારંભ

  • December 9, 2025
  • 0 Comments

ધર્મ ડેસ્કઃ સામાન્ય રીતે એક વર્ષમાં બાર પૂનમ હોય છે. વિક્રમ સવંત 2083માં અધિક માસ આવી રહ્યો છે. એટલે આવતા વર્ષે કુલ 13 પૂનમ છે. આ યોગને સવિશેષ યોગ માનવામાં આવે છે. વર્ષ 2026માં 13 પૂનમ આવશે. પૂનમના દિવસે જે તે ઈષ્ટદેવ અને માતાજીના દર્શન કરનારા લોકોને આ વખતે વધુ એક પૂનમના દર્શનનો લાભ મળી […]

ધર્મનો લલકાર

Religion: શનિવાર સિવાય પણ કરી શકાય સુંદરકાંડના પાઠ

  • December 9, 2025
  • 0 Comments

ધર્મ ડેસ્કઃ હનુમાન ચાલીસાની સાથે સુંદરકાંડનો પાઠ કરવો દરેક વ્યક્તિ માટે શુભ માનવામાં આવે છે. સુંદરકાંડનો પાઠ કરવાથી ભાવિકોને પ્રભુ રામની સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ પાઠ કરવાથી ન માત્ર આધ્યાત્મિક લાભ પણ માનસિક અને ભાવનાત્મક લાભ પણ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી મોટો લાભ થાય […]

Ganesh Gondal Rajkumar Jat રાજકોટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ganesh Jadeja: ગોંડલના ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ, શંકાસ્પદ મૃત્યુંનો ભેદ ખુલી શકે

  • December 9, 2025
  • 0 Comments

રાજકોટઃ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોત નવો વળાંક સામે આવ્યો છે. સમગ્ર કેસના કારણે શંકા અને ચર્ચામાં રહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્યના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં આવેલી FSLમાં આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ કિસ્સાને અકસ્માત નહીં […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Flyover: આવતા વર્ષે શહેરને મળશે 8 નવા બ્રિજ

  • December 9, 2025
  • 0 Comments

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આવતા એક વર્ષમાં નાના મોટા નવ ફ્લાઈઓવર બ્રિજ તૈયાર થઈ જશે. સત્તાધાર ક્રોસિંગનો ફ્લાયઓવર ફેબ્રુઆરીમાં બની જશે. જ્યારે એલિસબ્રિજના સ્ટ્રેન્થનિંગનું કામ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે. વાડજ જંક્શન પાસે તૈયાર થતો નવો ફ્લાયઓવર એપ્રિલ મહિનામાં શરૂ થશે. નરોડા પાટીયા પાસે શરૂ થતો ફ્લાય ઓવર ડિસેમ્બર 2026 સુધીમાં શરૂ થઈ જશે. વર્ષ […]

Dhurandhar Movie Review ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Dhurandhar: કમાણીના મામલે પણ ધુરંધરે ડંકો વગાડ્યો, 165 કરોડનું ક્લેક્શન

  • December 8, 2025
  • 0 Comments

મુંબઈઃ રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર’સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જેને યુવાનો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ દમદાર કમાણી કરી રહી છે. આ (Dhurandhar) ગેંગસ્ટર-ડ્રામા મોટા પડદા પર આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે. ‘ધુરંધર’ રિલીઝ થયાને એક જ દિવસમાં કરોડોની કમાણી કરી લીધી છે. રણવીર સિંહની ફિલ્મ ઓપનિંગ […]

Indian Parliament ભારતનો લલકાર

Parliament Winter session: વંદેમાતરમને લઈ સંસદમાં સત્તા-વિપક્ષ વચ્ચે રાજકીય ગરમાવો

  • December 8, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ રાષ્ટ્રગીત, વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે, સંસદમાં (Parliament Winter session) યોજાનારી ખાસ ચર્ચામાં રાજકીય માહોલ ગરમાયો છે. વડાપ્રધાને એક મહિના આગાઉ જ વંદે માતરમમાંથી અમુક પદ હટાવીને કોંગ્રેસે વિભાજનના બીજ વાવ્યાં હતા એવું નિવેદન આપ્યું હતું. આ વાત મુદ્દે કોંગ્રેસે સાંસદમાં ભારે વિરોધ કર્યો હતો. દસ કલાકની ચર્ચા લોકસભામાં દસ કલાકની ચર્ચા વડાપ્રધાન […]

Gujarat Winter પોરબંદર મહાનગરનો લલકાર

Weather Report: પવનનું જોર વધતા ઠંડીનો અહેસાસ, સવારે અને રાત્રે ઠંડક વધુ

  • December 8, 2025
  • 0 Comments

Weather Report: રાજ્યમાં શિયાળો પોતાનો અસલ રંગ દેખાડી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે ટાઢક વધતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પવનની દિશા અને ગતિમાં ફેરફાર થતા ઠંડીમાં વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં 10થી 15 કિમીની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. રવિવારે (તા.8 ડિસેમ્બર) નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર […]

IndiGo cancels over flights ભારતનો લલકાર

મુસાફરો અઠવાડિયાથી ઈન્ડિગોથી પરેશાનઃ દિલ્હી-બેગ્લુરૂ સહિત 250 ફ્લાઈટ કેન્સલ

  • December 8, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરી રહેલી ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલા ઓપરેશનલ વિક્ષેપ સતત સાત દિવસ સુધી યથાવત રહ્યા. જેના પરિણામે સોમવારે દિલ્હી-બેંગલુરુ એરપોર્ટ પરથી 250 થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરાતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. પીટીઆઈના જણાવ્યા અનુસાર, મુસાફરોની તકલીફ દિવસે દિવસે વધી રહી છે. ડીજીસીએએ ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સ અને ચીફ ઓપરેટિંગ […]

Ahmedabad Fire via diya અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Fire Case: ઉંદરે આખું ઘર બાળ્યું, 3 વર્ષના બાળકનું મોત

  • December 8, 2025
  • 0 Comments

અમદાવાદઃ  શહેરના સરસપુર વિસ્તારમાં હદયદ્રાવક ઘટના બની છે. છેલ્લા 15વર્ષથી લાઇટ બિલ ન ભરતા ઘરમાં અંધારામાં દંત્તાણી પરિવાર રહેતો હતો જેમાં રાત્રે ઘરમાં અકસ્માતે ઊંદરે સળગી રહેલો દીવો નીચે પાડી દેતા ઘરમાં આગ લાગી હતી.જેમાં પરિવારના 3 લોકો દાઝી ગયાં હતા જે પૈકી 3 વર્ષના બાળકનું મોત થયું હતું. સરસપુરમાં પતરાવાળી ચાલીમાં 35 વર્ષીય રેખાબેન […]

Translate »