Irrfan Khan: લંડનથી લખેલો એ છેલ્લો પત્ર, જે વાંચીને આજે પણ ચાહકો રડી પડે છે
મુંબઈ: અભિનેતા ઇરફાન ખાન આજે પણ ચાહકોના દિલમાં જીવંત છે. આજે તેમની ૬ઠ્ઠી પુણ્યતિથિ છે. તેથી, આ ખાસ અવસરે તેમનો એ હૃદયસ્પર્શી પત્ર વાંચો. આ પત્રમાં તેમણે કેન્સરની પીડા અને મૃત્યુના અહેસાસ વિશે લખ્યું હતું. “પીડા ભગવાન કરતાં પણ મોટી લાગે છે” – આ શબ્દો ઇરફાનના હતા. લંડનની હોસ્પિટલ અને એ છેલ્લો પત્ર જ્યારે ઇરફાન […]





