તળાજા ડબલ મર્ડર મિસ્ટ્રી: વૃદ્ધ દંપતીના મોતનો મામલો હત્યામાં પલટાયો; કળિયુગી દીકરા-વહુએ જ મિલકત માટે માતા-પિતાને પતાવી દીધા હોવાની શંકા!
તળાજા (ભાવનગર): ભાવનગરના તળાજામાં રામ ટેકરી વિસ્તારમાં બનેલી વૃદ્ધ દંપતીના મોતના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જે ઘટનાને પહેલા અકસ્માત કે આત્મહત્યા માનવામાં આવતી હતી, તે હવે Double Murder અને પુરાવા નાશ કરવાના ષડયંત્રમાં ફેરવાઈ ગઈ છે. Post-Mortem Report એ સાબિત કરી દીધું છે કે કિશોરભાઈ અને રેખાબેનનું મોત સળગવાથી નહીં, પરંતુ તેમની હત્યા કરવામાં […]
