સાયબર ફ્રોડ માટે ‘e-Zero FIR’ સેવાનો પ્રારંભ, 1930 પર કૉલ કરતા જ નોંધાશે ફરિયાદ
ગાંધીનગર: સાયબર નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ડિજિટલ નિર્ણય લીધો છે. રાજ્યમાં સાયબર ફ્રોડનો શિકાર બનેલા લોકોને ઝડપી, પારદર્શક અને સરળ ન્યાય મળી રહે તે હેતુથી ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ સુવિધાનું લોન્ચિંગ કરવામાં […]


