સાવલી-ઉદલપુર બ્રિજ વિવાદ: ધારાસભ્ય કેતન ઇનામદારની ગંભીર ચેતવણી- ‘શું તંત્ર વધુ એક ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?’
વડોદરા/સાવલી: વડોદરા જિલ્લાના સાવલી-ઉદલપુર માર્ગ પર આવેલો બ્રિજ ફરી એકવાર મોટા વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. બ્રિજના નબળા કામ અને તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે તંત્રને આડે હાથ લેતા સવાલ કર્યો છે કે શું અધિકારીઓ કોઈ મોટી જાનહાનિ કે ગંભીરા બ્રિજ જેવી ભયાનક દુર્ઘટના સર્જાય તેની રાહ […]

