સુરતની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat: જિલ્લા કોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં જ પોલીસ દોડતી થઈ, સર્ચ ઓપરેશન શરૂ કરાયું

  • January 6, 2026
  • 0 Comments

ગઈકાલે અમદાવાદની મિરઝાપુર કોર્ટમાં બોમ્બ મુકાયાની ધમકી મળી હતી. ત્યારે હવે સુરતની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ છે. કોર્ટમાં બોમ્બ મુકાયાનો નનામો કોલ આવ્યો હતો. આ કોલની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને […]

Urban development Decision ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: રાજ્યમાં 5 સેટેલાઇટ ટાઉનના માસ્ટર પ્લાન બનાવવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રણ, 2030 સુધીમાં આ વિસ્તારોને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવાશે

  • January 2, 2026
  • 0 Comments

ગાંધીનગરઃ વર્ષ 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ભારતના દરેક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે, વડાપ્રધાન મોદીએ ટિયર-2 અને ટિયર-3 શહેરોના વ્યૂહાત્મક વિકાસને વેગ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2025માં પાંચ સેટેલાઇટ ટાઉન (Urban planning satellite town) વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો […]

Huda himmatnagar ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Sabarkantha: આખરે સરકારે HUDAમાં સમાવેલા 11 ગામોને દૂર કર્યા, શહેરી વિકાસ વિભાગે પરિપત્ર જાહેર કર્યો

  • January 2, 2026
  • 0 Comments

સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા ચારેક મહિનાથી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મુદ્દે આંદોલન ચાલી રહ્યું હતું.આ આંદોલનને લઈને તાજેતરમાં જ 11થી વધુ ગામના આગેવાનો અને રાજકીય નેતાઓએ સરકાર સાથે બેઠક કરી હતી ત્યાર બાદ આંદોલનને મોકૂફ રાખવામાં આવ્યુ હતું. હવે આ આંદોલનનો સુખદ અંત આવી ગયો છે. લોકોના આંદોલનનો અંત આવ્યો HUDAમાં સામેલ કરવામાં આવેલા ગામના લોકોના આંદોલનનો […]

somnath Mahadev kartik poonam fair ગુજરાતનો લલકાર

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા

  • November 29, 2025
  • 0 Comments

Gir Somnath: સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ સોમનાથદાદાના દર્શન કરીને મેળામાં ભાગ લીધો હતો. સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળો-2025’નો ભવ્ય પ્રારંભ થયો હતો.આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મેળો 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનો લાભ લઈ શકાશે. […]

Translate »