સુરત મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

સુરત નાસીરનગર ડિમોલિશન: રામજીવાલા-પ્રજાપતિ સહિત 5 એન્જિનિયર સસ્પેન્ડ, ₹30 કરોડના બિલ્ડર પ્રોજેક્ટ ‘પાલિયા લાઇફસ્ટાઇલ’ સાથે કનેક્શન?

  • July 1, 2026
  • 0 Comments

સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) ના સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાસીરનગર ખાતે ગત ૩૦ મે, ૨૦૨૬ના રોજ કરાયેલા વિવાદિત ડિમોલિશન પ્રકરણમાં મનપાએ આખરે મોટો એક્શન લીધો છે. વિશેષ તપાસ સમિતિના અહેવાલ બાદ તટસ્થ ખાતાકીય તપાસ માટે ઘટનાસ્થળે હાજર રહેલા કાર્યપાલક ઈજનેર જયાંગ રામજીવાલા અને સુજલ પ્રજાપતિ સહિત ૫ એન્જિનિયરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (ફરજમોકૂફ) કરી દેવામાં આવ્યા છે. […]

Translate »