ભારતનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

AAPમાં ભડકો: ‘હું હાર્યો નથી, સુનામી બનીને આવીશ’, પદ પરથી હટાવાતા રાઘવ ચઢ્ઢાનો પક્ષ સામે બળવો?

  • April 3, 2026
  • 0 Comments

૧. રાઘવ ચઢ્ઢાનો હૂંકાર: ‘ચૂપ કરાવ્યો છે, હાર્યો નથી’ આમ આદમી પાર્ટી (AAP) એ રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ સાંસદ રાઘવ ચઢ્ઢાએ મૌન તોડ્યું છે. એક વીડિયો સંદેશમાં તેમણે આકરા પ્રહારો કરતા કહ્યું કે, “મને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી. હું એ દરિયો છું જે સમય આવ્યે સુનામી બનીને […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: ઉન ગામમાં દીકરીને પરત લેવા માટે યોજાયેલી સભા બાદ મામલો બીચક્યો, કેટલાક શખ્સોએ વાહનોમાં તોડફોડ કરી

  • March 18, 2026
  • 0 Comments

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઉન ગામમાં આજે હોબાળો મચી જવા પામ્યો હતો. ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માટે ચાલી રહેલા વિવાદમાં વાત વણસી ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. જેના કારણે ઉન ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીકરીને પરત લાવવા માટે આજે ચૌધરી સમાજની સભા યોજાઈ હતી. જેમાં આક્રમક સંબોધન શરૂ […]

ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: UCC કમિટીએ મુખ્યમંત્રીને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 25 માર્ચે વિધાનસભામાં વિધેયક રજૂ કરાશે

  • March 17, 2026
  • 0 Comments

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને મંગળવારે ગાંધીનગરમાં સોંપ્યો હતો.આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: જીતુની જીત, હરપાલનો આનંદ અને IPSના આશિર્વાદથી PSIના ખાનગી માણસોનો હાહાકાર

  • March 16, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News : શહેરમાં ધાર્મિક સંકુલની બહાર માઈકનો અવાજ ના જવો જોઈએ, પોલીસ કમિશ્નરનું જાહેરનામું

અમદાવાદ શહેરમાં ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ કમિશનર દ્વારા નવું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ધાર્મિક સ્થળો તેમજ જાહેર કાર્યક્રમોમાં માઈક સિસ્ટમ અને ડીજેના ઉપયોગ માટે ચોક્કસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે.ખાસ કરીને ધાર્મિક પરિસરમાં માઈક સિસ્ટમનો અવાજ માત્ર સંકુલની અંદર સુધી મર્યાદિત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને ડીજે […]

સુરત મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News : બે કોલેજિયન યુવતીઓના આપઘાત કેસમાં પોલીસનો ખુલાસો, લવમાં બ્રેક અપને કારણે જીવન ટૂંકાવ્યું

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. મંદિરના બાથરૂમમાંથી મળેલા આ બનાવને લઈને પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને યુવતીઓએ એનેસ્થેસિયાની દવાના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હોવાની આશંકા છે.પોલીસ તપાસમાં મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની […]

NRI ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર કરાયુ, 95 ઉમેદવારોને વેઈટિંગ લિસ્ટમાં મુકાયા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયાના અંતિમ પરિણામની જાહેરાત કરી છે.જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 472 જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં 4 લાખ 60 હજારથી વધુ ઉમેદવારો જોડાયા હતા. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયેલા શારીરિક કસોટીથી લગભગ 1 લાખ ઉમેદવારો લેખિત […]

મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Junagadh: કીર્તિ પટેલ અને મહંત ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો અંત, સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન

જૂનાગઢમાં ચાલી રહેલા કીર્તિ પટેલ અને મહંત ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો અંત આવી ગયો છે. બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં તણાવપૂર્ણ પરિસ્થિતિ શાંત થઈ છે. સમાધાન પ્રસંગે કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું, જ્યારે બાપુ અને અન્ય સાધુ-સંતોએ કીર્તિને આશીર્વાદ આપ્યા હતા. કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ […]

અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: જવાહર નવોદય વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓની સંસ્થા AAN Gujaratનું આયોજન, આંગન 2.0 યાદેં નવોદય કી

1 માર્ચ 2026ના રોજ “આંગન 2.0 યાદેં નવોદય કી” કાર્યક્રમનું ભવ્ય અને ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સેવા સંસ્થા AAN Gujaratના સફળ નેતૃત્વ હેઠળ સંપન્ન થયું હતું.એક ઉત્કૃષ્ટ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ દ્વારા AAN Gujaratની સ્થાપના, અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યો તથા ભવિષ્યની યોજનાઓનો પ્રેરણાદાયક પરિચય રજૂ કરવામાં […]

NRI અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ :બિલ્ડરોની જી હજુરી કરતા અધિકારી બની ગયા વિશ્વના નાથ!

  • February 23, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

Translate »