ભાવનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

બગદાણા વિવાદના કેન્દ્રમાં રહેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયાની કોંગ્રેસમાં એન્ટ્રી

  • April 13, 2026
  • 0 Comments

બગદાણાના હાઈ-પ્રોફાઈલ મારામારી કેસ બાદ સતત સમાચારોમાં રહેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ આજે વિધિવત રીતે કેસરીયો છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો છે. ૩ એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. અત્યાર સુધી એવી અટકળો હતી કે સોલંકી બંધુઓની મદદ બાદ તેઓ ભાજપમાં જશે, પરંતુ તમામ તર્ક-વિતર્કોનો અંત લાવી નવનીત […]

બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને ભાવનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar: બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને, ઋષિભારતી બાપુએ કહ્યું, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

  • January 8, 2026
  • 0 Comments

બગદાણા બબાલમાં હવે એક નવો વળાંક આવ્યો છે.સુરતનો કોળી સમાજ નવનતી બાલધિયાના સમર્થનમાં ઊતર્યો છે. સુરતથી 100 ગાડીઓના કાફલામાં કોળી સમાજ ભાવનગર પહોંચ્યો છે.કોળી સમાજના આગેવાનો ઋષિભારતી બાપુ સાથે ભાવનગર આવ્યા છે. બગદાણાની બબાલમાં હવે સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. નવનીતભાઈ માટે હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં આ ટીમે તપાસનો ધમધમાટ શરૂ […]

Translate »